गुजरातदाहोद

પ્રજાપતિ વિકાસ મંડળ ના 23 માંસમૂહલગ્ન યોજાયા હતાં

આજરોજ તારીખ 15/02/2024 બુધવાર નારોજ શ્રી સોરઠીયા પ્રજાપતિ વિકાસ મંડળ ના 23 માંસમૂહલગ્ન નિમિત્તે હજરરહી સમાજ ના દર્શન અને નવદંપતી ને આશીર્વાદ આપવાનો લ્હાવો મલ્યો અને ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને શૈક્ષણિક હેતુ માટે મળેલ જમીનની માહીતી સવિસ્તાર આપવામા આવીહતી.જેમા સૌને બનતી મદદરૂપ થવા હાકલ કરી સહકાર આપવા વિનંતી કરી હતી.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!